વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ડાયાબિટીસ ઘટાડવાનો રામબાણ દેશી ઈલાજ...ફક્ત 7 જ દિવસમાં ગમે તેવી જૂની ડાયાબિટીસ પણ આવી જશે કંટ્રોલમાં…

ડાયાબિટીસ એ એક લાંબી સ્થિતિ છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તે ત્યારે થાય છે જ્યારે શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકતું નથી. પરિણામે, બ્લડ સુગરનું સ્તર અસંતુલિત થઈ જાય છે, જે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. જો કે, યોગ્ય સંચાલન અને જીવનશૈલીમાં ફેરફાર સાથે, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ પરિપૂર્ણ જીવન જીવી શકે છે અને સ્થિતિ સાથે સંકળાયેલ પડકારોને દૂર કરી શકે છે.

લોકોમાં વધુ પડતો જો કોઈ રોગ જોવા મળતો હોય તો તે છે ડાયાબીટીસ. આજે દરેકમાં ઘરમાં કોઈ એક વ્યક્તિને તો ડાયાબીટીસ હોય જ છે. જેના કારણે આજે છેલ્લા બે વર્ષમાં ડાયાબીટીસના દર્દીઓમાં નોધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ડાયાબીટીસના કેસમાં ખુબ જ વધારો થયો છે. 


અહી ખાસ વાત છે કે વડીલો જ નહિ, પણ બાળકો પણ આ રોગમાં ખુબ જ મોટી સંખ્યામાં શિકાર બન્યા છે. બ્લડ શુગર વધી જવાથી દર્દીને ઘણા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. આ સિવાય ડાયાબીટીસના દર્દીએ પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે.


મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ઘણા ડોક્ટર્સ એ અભ્યાસ કર્યો છે કે એક ખાસ પ્રકારનું ફળ દયાબીતીસને ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડોક્ટર્સ ના અભ્યાસ મુજબ ડાયાબીટીસના રોગમાં કટહલ ને ખુબ જ મહત્વનું ફળ માનવામાં આવ્યું છે. કાચું હોય ત્યારે તેને સબજીના રૂપમાં અને પાકી ગયા પછી તેને ફળના રૂપમાં ખાઈ શકાય છે.


આંતરરાષ્ટ્રીય પત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કટહલ ખુબ જ પ્રભાવી રૂપે ડાયાબીટીસને કંટ્રોલ કરે છે. આ વિષે પુનાના એક વિશેષ ચિકિત્સકના જણાવ્યા અનુસાર ડાયાબીટીસનાં દર્દીઓમાં કટહલ ના ખુબ જ પ્રભાવી પરિણામ જોવા મળ્યા છે. તેમજ આ અભ્યાસમાં ડોક્ટર્સ ને ખુબ જ સફળતા પણ મળી છે. 


આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કટહલ નો લોટ સાત દિવસોમાં બ્લડ ગ્લુકોઝને ઘટાડી દે છે. આ સિવાય ડોકટરે જણાવ્યું છે કે ‘અમેરિકન ડાયાબીટીસ એસોસીએશન દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર કટહલ ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને ભારતમાં કે જ્યાં ખાવા પીવાના ઘણા વિકલ્પો જોવા મળે છે. શોધમાં અમે ટાઈપ-2 ડાયાબીટીસના 40 દર્દીઓની ડાયેટમાં ચોખા અને ઘઉંની જગ્યાએ કટહલનો લોટ આપ્યો.


આ વિષે ડોકટરનું કહેવું છે કે ‘અમે ત્રણ મહિના સુધી 30 ગ્રામ કટહલનો પાવડર દર્દીઓને મિક્સ કરીને આપ્યો. ત્રણ મહિના પછી તેના ફાસ્ટિંગ બ્લડ શુગર, પોસ્ટપ્રાન્ડીયલ બ્લડ ગ્લુકોઝ અને HbA1c ના સ્તરમાં ઘણો ઘટાડો થયો છે. આ સિવાય આ દરદીઓના વજનમાં પણ ઘણો ઘટાડો થયો છે. 


જો કે પશ્ચિમી દેશોની તુલનામાં ભારતીય લોકોમાં ડાયાબીટીસની એક અલગ જ પેટર્ન જોવા મળે છે. અહી ડાયાબીટીસના 30% થી વધુ દર્દી વજન વધારાની શ્રેણીમાં નથી આવતા. અભ્યાસ અનુસાર કટહલ નો લોટ બ્લડ શુગરને ઓછુ કરવાની સાથે સાથે ગ્લાઈસેમીકના નિયંત્રણમાં પણ સુધારો કરે છે.


કેવી રીતે તૈયાર કરશો કટહલ નો લોટ? 

કટહલ નો લોટ બનાવવા માટે સૌથી પહેલા તો તેના બીજને સારી રીતે તડકે સુકવી નાખો. જયારે તે સુકાઈ જાય એટલે તેના ઉપરના ભાગને બરાબર રીતે કાઢી નાખો. ત્યારપછી કટહલના બીજને કાપીને પીસી નાખો. તમે દરરોજ 30 ગ્રામ કટહલના લોટને અન્ય સામાન્ય લોટમાં મિક્સ કરીને તેનું સેવન કરો. આમ તેનું સેવન કરવાથી તમારે જો ડાયાબીટીસના કોઈપણ સ્તરે હો તે ઓછુ થવામાં વાર નહિ લાગે.


આ સિવાય આ ફળ એ અનેક પૌષ્ટિક તત્વોથી ભરપુર હોવાથી તે તમને શારીરિક રીતે અનેક લાભો પણ આપે છે. તેમજ ડાયાબીટીસ કંટ્રોલ કરીને તેને નોર્મલ બનાવવામાં તે તમારી મદદ કરે છે. આથી કટહલ નું સેવન તમે સબ્જીમાં અથવા તો તેના લોટનો ઉપયોગ કરી શકો છો. બંને રીતે તે તમને ફાયદો આપે છે. આમ જો તમને ડાયાબીટીસ છે તો કટહલનું સેવન તમારા માટે ફાયદાકારક છે.


ડાયાબિટીસ પર કાબુ મેળવવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ડાયાબિટીસ ઉલટાવી શકાય તેવું છે?

પ્રકાર 1 ડાયાબિટીસ ઉલટાવી શકાય તેવું નથી, પરંતુ યોગ્ય સંચાલન સાથે, પ્રકાર 1 ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ સ્વસ્થ જીવન જીવી શકે છે. પ્રકાર 2 ડાયાબિટીસ જીવનશૈલીમાં ફેરફાર દ્વારા ઉલટાવી શકાય તેવું અથવા સારી રીતે સંચાલિત થઈ શકે છે.


જો મને ડાયાબિટીસ હોય તો પણ શું હું મારા મનપસંદ ખોરાકનો આનંદ માણી શકું?

હા, તમે તમારા મનપસંદ ખોરાકનો આનંદ માણી શકો છો. સંતુલિત ભોજન યોજના બનાવવા માટે ડાયેટિશિયન સાથે કામ કરવું આવશ્યક છે જેમાં પ્રસંગોપાત વસ્તુઓનો સમાવેશ થાય છે.


શું કસરત ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરી શકે છે?

હા, નિયમિત કસરત ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરી શકે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તે ડાયાબિટીસ મેનેજમેન્ટનો એક અભિન્ન ભાગ છે.


જો મારું બ્લડ સુગર લેવલ સુધરે તો શું મારે મારી દવા લેવાનું બંધ કરવું જોઈએ?

ના, તમારા આરોગ્યસંભાળ પ્રદાતાની સલાહ લીધા વિના ક્યારેય તમારી દવા બંધ કે સમાયોજિત કરશો નહીં. તમારા ડૉક્ટર તમારા સ્વાસ્થ્યની સ્થિતિના આધારે યોગ્ય પગલાં નક્કી કરશે.


શું સગર્ભાવસ્થા ડાયાબિટીસ મારા બાળકને અસર કરી શકે છે?

અનિયંત્રિત સગર્ભાવસ્થા ડાયાબિટીસ માતા અને બાળક બંને માટે જટિલતાઓ તરફ દોરી શકે છે. સંતુલિત આહાર અને વ્યાયામ સહિત યોગ્ય સંચાલન જટિલતાઓનું જોખમ ઘટાડી શકે છે.


ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે મારે મારા હેલ્થકેર પ્રોવાઈડરને કેટલી વાર જોવું જોઈએ?

મુલાકાતની આવર્તન તમારા ડાયાબિટીસની ગંભીરતા અને તમારી સારવાર યોજના પર આધારિત છે. સામાન્ય રીતે, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓએ દર 3 થી 6 મહિનામાં નિયમિત તપાસ કરાવવી જોઈએ.

Post a Comment