વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ગમે તેવી પેટની ચરબી અને વજન ઉતરશે પાણી જેમ, ગોળ મટોળ શરીર પણ થઇ જશે એકદમ ફીટ ,ખાવા લાગો આ ફળ...વિજ્ઞાન પણ માની ગયું આ ફળ ખાવાના ફાયદા

નાસપતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને હોય છે. તેઓ ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે જે તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારી શકે છે. નાશપતી તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે, પાચનમાં મદદ કરી શકે છે અને તમારી ત્વચાને વધુ સારી બનાવી શકે છે. તે સ્પષ્ટ છે કે નાશપતી એ પ્રકૃતિ તરફથી અમૂલ્ય ભેટ છે.

મિત્રો અમુક લોકો એટલા દુબળા પાતળા હોય છે કે આપણને તેને જોઇને એમ લાગે છે કે જાણે કોઈ હાડપિંજરે કપડા પહેરી લીધા હોય, પણ મિત્રો તમને જણાવી દઈએ કે તમે અમુક ફળનું સેવન કરીને તમારું ચરબી યુક્ત શરીર અથવા તો ગોળ મટોળ થઇ ગયેલું શરીર પણ ફીટ થઇ જશે આવું જ એક ફળ છે નાસપતી. 


વજન વધવુ એ શરીર માટે જ નહી પણ મસ્તિષ્કના વિકાસ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં વજનને સંતુલીત રાખવુ અને ઓછુ કરવુ ખુબ જરૂરી છે. એવામાં તમે એક લીલા રંગના ખુબ જ જબરદસ્ત ફળનું સેવન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છે નાસપતી ફળની. તમને જાણી ને નવાઈ લાગશે નાસપતીને બધા પોષક તત્વોનો પાવર હાઉસ પણ માનવામાં આવે છે. આની અંદર તમને પોટેશીયમ, પેક્ટીન અને ટૈનીન જેવા તત્વો મળી રહે છે.


આ ફળની અંદર ફાઈબર પણ હોય છે જે મળત્યાગની પ્રક્રીયા ને સુગમ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યા થી છુટકારો અપાવવાનું કામ પણ કરે છે. એટલુ જ નહી નાસપતીથી રક્ત શર્કરાનુ સ્તર પણ ઠીક રહે છે અને તમારુ હૃદય પણ ખુબ જ સારી રીતે કામ કરે છે સાથે નાસપતીમાં કેલેરી ઓછી હોય છે. જે વજન ધટાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. 


ફાઈબરથી ભરપુર છે : વર્ષ 2001 મા “ફુડ એંન્ડ ન્યુટ્રીશન બોર્ડ ફોર ધ નેશનલ ઈંન્સીટ્યુટ ઓફ મેડીસીન” દ્વારા કરાયેલા શોધમા જાણવા મળ્યું છે કે એક મધ્યમ આકારની નાસપતીમા 6 ગ્રામ ફાઈબર હોય છે. આ મહીલાઓ નો આખા દિવસના ખોરાક ના 24 ટકા બરાબર છે. તો આનાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે જે તમારુ ડાઈજેશન ધીમુ કરી દે છે.  આમ ફાઈબર યુક્ત ખોરાક ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. 


કેલેરી પણ ઓછી હોય છે : આ ફળની અંદર કેલેરી પણ ઓછી હોય છે. એવુ માનવામાં આવે છે કે વજન ઘટાડવાની પ્રક્રીયામા કેલરીનુ ઘટવુ ખુબ જ જરૂરી છે. આ ફળના સેવનથી તમારું વજન ધટે છે. આ સ્થિતિમાં નાસપતી સારુ ફળ સાબીત થઈ શકે છે. એક નાસપતી મા 56 ગ્રામથી લઈ ને 100 ગ્રામ કેલોરી હોય છે. કેલરીની માત્રા નિયંત્રિત કરવા માટે નાસપતી કામ લાગી શકે છે.


કબજીયાતની સમસ્યા દુર કરે છે : આજે 100 માંથી લગભગ 50% લોકોને કબજીયાતની તકલીફ હોય છે. આથી આજના સમયમાં કબજિયાત જેવી સમસ્યા તમારી ઘણી તકલીફો વધારી દે છે. તો નાસપતીથી તમારી આ સમસ્યા દૂર કરી શકાય છે સાથે આ પાણીથી ભરપુર હોય છે અને આમા કેલોરી પણ ઓછી હોય છે. સાથે આનાથી તમારા આંતરડા ને પણ લાભ થાય છે અને તમારી પાચન ક્રીયા બહેતર થાય છે. આમ તમે નાસપતીનું સેવન કરીને તમારું વજન કંટ્રોલ કરી શકો છો. તેમજ શરીરની વધારાની ચરબી ઓછી થવામાં નાસપતી તમારી મદદ કરી શકે છે.


પાણીનું પ્રમાણ વધુ હોય છે : આ સિવાય એક વિશેષ વાત એ જણાવી દઈએ કે આ ફળમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. નાસપતીમાં 84 ટકા પાણી હોય છે અને કેલરી ખુબ ઓછી હોય છે. આના આ મુખ્ય ગુણને લઈ ને આને વજન ઘટાડવા મા અસરકારક માનવામા આવે છે.


વજન વ્યવસ્થાપન :- જેઓ તેમના વજનને નિયંત્રિત કરવા માંગતા હોય તેમના માટે નાશપતીનો તેમના આહારમાં એક સંપૂર્ણ ઉમેરો બની શકે છે. ફાઇબરથી ભરપૂર અને પ્રમાણમાં ઓછી કેલરી ધરાવતા, નાશપતી સંપૂર્ણતાની લાગણી બનાવવામાં, એકંદર કેલરીની માત્રા ઘટાડવામાં અને વજન ઘટાડવાના પ્રયત્નોને ટેકો આપવામાં મદદ કરી શકે છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો 


નાશપતીનો મને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે?

નાશપતી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં પુષ્કળ ફાઈબર હોય છે. આ ફાઇબર તમને પેટ ભરેલું લાગે છે, જેનો અર્થ છે કે તમે ઓછી કેલરી ખાઓ છો.


શું ઘણા બધા નાશપતીનો ખાવાથી મારા માટે ખરાબ થઈ શકે છે?

નાશપતી ખાવા માટે સલામત છે, પરંતુ વધુ પડતા ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે.


લાભો મેળવવા માટે મારે દરરોજ કેટલા નાશપતીનો ખાવા જોઈએ?

તમારે વધુ પડતા ફાઇબર અને કુદરતી શર્કરા ખાધા વિના નાશપતીનો લાભ મેળવવા માટે દરરોજ 1 થી 2 નાસપતી ખાવી જોઈએ.


શું ડાયાબિટીસવાળા લોકો માટે નાશપતીનો ખાવું ઠીક છે?

હા, ડાયાબિટીસ ધરાવતા લોકો નાસપતીનું પ્રમાણ ઓછું ખાઈ શકે છે કારણ કે તેમની પાસે ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે.


શું પિઅરના બીજ જોખમી છે?

પિઅરના બીજમાં એમીગડાલિનનો થોડો ભાગ હોય છે, જે શરીરમાં સાયનાઇડને મુક્ત કરી શકે છે. થોડાક બીજ ખાવાથી મોટાભાગના પુખ્ત વયના લોકો માટે હાનિકારક નથી.


શું બાળકો નાશપતીનો ખાઈ શકે છે?

હા, કારણ કે નાશપતી નરમ હોય છે અને સ્વાદમાં ખૂબ મજબૂત હોતી નથી, તેથી તેને બાળકના આહારમાં દાખલ કરવા માટેના પ્રથમ ફળોમાંના એક તરીકે ભલામણ કરવામાં આવે છે.

Post a Comment